Anand

NPIC-202228104843

આણંદ જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા.

આણંદ જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા. કરમસદના એક પુરુષ અને બોરસદની એક મહિલા દર્દીનો સમાવેશ જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ચાર થઈ…

Read more
IMG_20230317_205856

આણંદ અક્ષરફાર્મ ખાતે પૂજ્ય ભગવતચરણ સ્વામીએ  શ્રી શ્રી રવિશંકર મહારાજનું અભિવાદન કર્યું

આણંદ અક્ષરફાર્મ ખાતે પૂજ્ય ભગવતચરણ સ્વામીએ શ્રી શ્રી રવિશંકર મહારાજનું અભિવાદન કર્યું પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પ્રસાદીભૂત શાલ અને હાર કર્યા…

Read more
IMG-20230317-WA0020

રાહતલાવ ના ખેડૂતે ગલગોટાની ખેતી થકી ચરોતરમાં સુગંધ મહેકાવી

રાહતલાવ ના ખેડૂતે ગલગોટાની ખેતી થકી ચરોતરમાં સુગંધ મહેકાવી  આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન બાગાયત વિભાગની છુટા ફૂલ યોજના અંતર્ગત ૨૯૩ ખેડૂતોને…

Read more
pm-64-1678442470

આણંદ જિલ્લામાં કોરોના ના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, આંક પાંચ પર પહોંચ્યો

સાવધાન જિલ્લાવાસીઓ આણંદ જિલ્લામાં કોરોના ના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, આંક પાંચ પર પહોંચ્યો વિદ્યાનગર અને આણંદમાં કોરોનાના એક એક દર્દી, બંને દર્દીની…

Read more
vidyanagarrailwaystation03

વિદ્યાનગર નગરપાલિકા વિસ્તારમાં હવે રાત્રીના ૧૨-૩૦ વાગ્યા સુધી મુખ્ય બજારો અને ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખી શકાશે

 દુકાનદારોમાં આનંદો વિદ્યાનગર નગરપાલિકા વિસ્તારમાં હવે રાત્રીના ૧૨-૩૦ વાગ્યા સુધી મુખ્ય બજારો અને ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખી શકાશે સ્થાનિક લોકો…

Read more
IMG-20230315-WA0032

પાણી ના મળવાના કારણે ખેતીના પાકને નુકસાન ન થવું જોઈએ-મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

પાણી ના મળવાના કારણે ખેતીના પાકને નુકસાન ન થવું જોઈએ-મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આણંદ ખાતે જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગની યોજનાઓની સમીક્ષા કરતા મંત્રીશ્રી…

Read more
IMG-20230315-WA0028

આણંદ ખાતે તુલસી ગરનાળાથી નેશનલ હાઇવે સુધી નિર્માણ પામનાર રસ્તાની પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુલાકાત લીધી

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આણંદ ખાતે તુલસી ગરનાળાથી નેશનલ હાઇવે સુધી નિર્માણ પામનાર રસ્તાની મુલાકાત લીધી

આણંદ

આણંદજિલ્લાની મુલાકાતે…

Read more
IMG-20230315-WA0013

ગ્રાહકોને તેના હકથી જાગૃત કરવા સરકાર કટિબદ્ધ- પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

ગ્રાહકોને તેના હકથી જાગૃત કરવા સરકાર કટિબદ્ધ- પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા  આણંદ ખાતે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરાઇ…

Read more