કડક કાર્યવાહી.. આણંદ જિલ્લાના ૧૦૭ તળાવોના મત્સ્ય પ્રવૃત્તિના ઇજારા રદ કરાયા તળાવ ઇજારા નીતિ-૨૦૦૩ મુજબ મત્સ્ય પ્રવૃત્તિનો ઇજારો ધરાવતા ઇજારદારોને કડક સંદેશો…